My Blog List

Monday, August 1, 2022

🌱 રક્ષિણી ક્યાં ક્યાં રોગો મટી જાય છે

🔶 હરસ – મસા- ફિશર જેવા રોગો માટે રક્ષિણી એ એકદમ ઉત્તમ , સૌથી અસરદાર અને દુર્લભ ઔષધિ છે . 
🔴 હરસ નો દુઃખાવો , 
🔴 દુજતા મસા , 
🔴 અસહ્ય બળતરા /દુઃખાવો થવો
🔴 લોહી પડવું , 
🔴 ફિશર (વાઢીયા/કાપા)
🔴 બહાર નીકળેલો આંચળ જેવો ભાગ
🔴 સ્ત્રીઓ ને પ્રેગ્નન્સી પછી થતી હરસ , મસા અને ફિશર ની તફલિક
🔴 સતત ખંજવાળ આવવી વગેરે જેવા રોગો માટે રક્ષિણી એ એક ચમત્કારી ઔષધી છે . 

No comments:

Post a Comment