My Blog List

Monday, August 1, 2022

🌿 રક્ષિણી ચૂર્ણ ઘેર બેઠા મંગાવવામાં માટે

✳️ચૂર્ણ ઘેર બેઠા મેળવવા માટે :-

🌿 રક્ષિણી જીવન રીચાર્જ કેન્દ્ર – મોરબી 
 
91066 71312 પર કોલ કરી અથવા Whatsapp પર મેસેજ કરી આપના એડ્રેસ પર મંગાવી શકો છો.

💠 કુરિયર થી મંગાવવા માટે :- આપ કોઈ શહેર માં જ્યાં કુરિયર આવતું હોય તો આપ કુરિયર થી મંગાવી શકો છો. કુરિયર ગુજરાત માં આપે ઓર્ડર કર્યાના બીજા કે ત્રીજા દિવસમાં મળી જાય છે.અન્ય રાજ્યો માં ત્રણ ચાર દિવસમાં મળે છે.

🔴 કુરિયર માં તમારે પેમેન્ટ Google Pay થી ઓનલાઈન પહેલા કરવું પડે છે. પછી જ કુરિયર મોકલવામાં આવે  છે.

💠 પોસ્ટ થી મંગાવવામાં માટે :- આપ કોઈ ગામડામાં રહેતા હોય અથવા આપ કુરિયર મળે પછી પેમેન્ટ કરવા માંગતા હોય તો પોસ્ટ દ્વારા કુરિયર મંગાવી શકો છો. જેમાં આપે માત્ર આપનું સરનામું જ મોકલતા આપનું પાર્સલ પોસ્ટમાં મોકલી આપવામાં આવશે.

🔴 પોસ્ટ દ્વારા પાર્સલ આપને ત્રણ ,ચાર , પાંચ કે છ દિવસમાં મળે છે. જેમાં આપને પાર્સલ મળે એટલે પાર્સલ આપનાર ને પેમેન્ટ આપવાનું રહે છે.

No comments:

Post a Comment