My Blog List

Monday, August 1, 2022

🌿 હરસ , મસા અને ફિશરના દર્દીઓએ ખાવા - પીવાની શુ કાળજી લેવી

હરસ , મસા અને ફિશરના દર્દીઓ એ જ્યારથી શેક લેવાનો શરૂ કરો ત્યારથી 15 થી 20 દિવસ સુધી 
🔴કબજિયાત થાય તેવો ખોરાક ના લેવો.
🔴 પાણી  અને પ્રવાહી દૂધ , છાસ ,દહીં વગેરે વધુ લેવું 
🔴 ચાર્ટ માં આપેલ મુજબ ખોરાક લેવા


🔴 નોંધ :- ઉપર મુજબના ખોરાક લેવા છતાં કબજિયાત રહે , મળ જાડું કઠણ આવે , ટોયલેટ જવામાં બળ લગાડવું પડે આવું થતું હોય તેવા લોકો એ કબજિયાત માટે કોઈ ચૂર્ણ / ઈશબગુલ/ હરડે ચૂર્ણ વગરે લેવું

No comments:

Post a Comment